:: Welcome to Our Laxmipura Village ::
આજથી આશરે 300 વષૅ પૂવૅ કડવા પાટીદ।રના અમુક કુટુંબો માં ઉમાંના આશીવાદ લઈ ઊંઝાઅને આજુબાજુના ભાગોમા પ્રસ્થાન કરી પાલનપુર શહેરના ખારાવાસ અને આજુબાજુના વિસ્ત।રમાં છૂટા છવાયા વસેલા અને ખેતી વ્યવસાયમા રોકાયેલા. લક્ષ્મીપુરા ગામના અધ્યસ્થાપક પરમંપૂજય ગુરૂ શ્રી ગણેશભારથી દાદા ગામ ઊંઝાના ઘુધરા અટકના કડવા પાટીદારના દીકરા હતા. સિઘ્ઘપર માતા મઢમા સંન્યાસની દીક્ષા લીઘેલી અને વૈરરાગ્ય વૂતિના કારણે નાની વયે ધરેથી નીકળી જ્ઞાનભારથીના શિષ્ય બનેલા.

પરંતુ ઉત્કૂષ્ટ વૈરાગ્ય ભાવનાને કારણે સિઘ્ઘપુર મઢ છોડી પરમાત્માની શોઘમા નીકળી ગયેલા.અને ફરતા ફરતા ભૂતેડી ગામના પહાડમાં રહી તપસ્યા કરી સિઘ્ઘ થયેલા. તે દરમિયાન મહુડી ગામના ગામ જનો તે ગામની સ્થાપના કરવા મહુડી લઈ ગયેલા અને ત્ત્યારથી તેમને મહુડી ગામમાં પોતાનો મઢ સ્થાપેલો. આ દરમિયાન પાલનપુર શહેરમાં રહેતા કડવા પાટીદાર કુટુંબોના સંપકૅમાં તેમને આવવાનું થયું ...........
વધું વાંચો અમારો સંદેશ  
:: SAMAJ DIRECTORY SEARCH ::

Person Name Village Name 
:: BANASKANTHA LIVE NEWS ::
:: YOUR DESK (તમારી કોઇ પણ સારી માહિતી ને અહિયાં મુકો)  ::
» મુરશદબાવાની દરગાહ : પાલનપુર -(પરેશ પટેલ ) Posted on : 8/16/2010 6:15:49 AM
» સુગંધઅનેશાયરીઓનુંશહેર : પાલનપુર-(અમરત પટેલ ) Posted on : 8/16/2010 6:09:49 AM
» પાતાળેશ્વર મંદિર : પાલનપુર -(દિનેશ પ્રજાપતિ) Posted on : 8/16/2010 6:06:48 AM
» શીશાની કડીઓમાં જડાયેલા બેજોડ મકબરા-(અંકિત વ્યાસ ) Posted on : 8/16/2010 5:52:11 AM
» પાલનપુરનો ૮૦૦ વર્ષનો ઈતિહાસ જીવંત થયો-(કમલેશ પટેલ ) Posted on : 8/16/2010 5:48:12 AM
» વર્તમાન પાલનપુર અગાઉ પાતાલનગર નામે વિખ્યાત બંદર હતું..!-(ચિન્મય વ્યાસ) Posted on : 8/14/2010 5:49:19 AM
તમારી કોઇ પણ સારી માહિતી ને અહિયાં મુકો
:: BLOG CATEGORY :: (બ્લોગ કેટેગરી)
» સીખવા જેવું » આપણું બનાસકાંઠા
» આપણું ગુજરાત » આરોગ્ય
» આપણા અધિકારો » વિડિયો
» કારકિર્દી » વાર્તાઓ
» સ્વર્ણિમ ગુજરાત » આપણો ઇતિહાસ
» ટેકનોલોજી » આધ્યાત્મિક્
» ગઝ્લ્
:: આ વેબસાઇટ વિષે તમારો પ્રતિભાવ આપો ::
Name :     Total Comments
Email :     5
Comment :   View All Comments
  
:: Samaj Achivement ::
 
View All » 
:: Navigation ::
 
અમારો સંદેશ
પાટીદારોનો ઇતિહાસ
લવ અને કુશ
પાટીદરોનું ઉત્તર ભારતમાં આગમન
પાટીદરોનું ગુજરાતમાં આગમન
કુળદેવી ઉમિયા માતાજીની સ્થાપાના
પટેલ અને પાટીદાર કેમ કહેવાયા?
પાટીદારોનું ગૌરવ
:: Advertise With Us ::
ADD3

ADD2

ADD1

:: Event & Programmes ::
 
:: 25/07/2010 ::
ગુરૂ પૂણિમાં મહોત્સવ નું આયોજન
View All » 
Share |
Copyright©laxmipura.com
Designed & Developed By : pCube Software Solution (Call Now +91 9898436513)
hit counter
free web hit counter