|
|
|
|
|
|
|
::
Welcome to Our Laxmipura Village
::
|
આજથી આશરે 300 વષૅ પૂવૅ કડવા પાટીદ।રના અમુક કુટુંબો માં ઉમાંના આશીવાદ લઈ ઊંઝાઅને આજુબાજુના ભાગોમા પ્રસ્થાન કરી પાલનપુર શહેરના ખારાવાસ અને આજુબાજુના વિસ્ત।રમાં છૂટા છવાયા વસેલા અને ખેતી વ્યવસાયમા રોકાયેલા. લક્ષ્મીપુરા ગામના અધ્યસ્થાપક પરમંપૂજય ગુરૂ શ્રી ગણેશભારથી દાદા ગામ ઊંઝાના ઘુધરા અટકના કડવા પાટીદારના દીકરા હતા. સિઘ્ઘપર માતા મઢમા સંન્યાસની દીક્ષા લીઘેલી અને વૈરરાગ્ય વૂતિના કારણે નાની વયે ધરેથી નીકળી જ્ઞાનભારથીના શિષ્ય બનેલા.
પરંતુ ઉત્કૂષ્ટ વૈરાગ્ય ભાવનાને કારણે સિઘ્ઘપુર મઢ છોડી પરમાત્માની શોઘમા નીકળી ગયેલા.અને ફરતા ફરતા ભૂતેડી ગામના પહાડમાં રહી તપસ્યા કરી સિઘ્ઘ થયેલા. તે દરમિયાન મહુડી ગામના ગામ જનો તે ગામની સ્થાપના કરવા મહુડી લઈ ગયેલા અને ત્ત્યારથી તેમને મહુડી ગામમાં પોતાનો મઢ સ્થાપેલો. આ દરમિયાન પાલનપુર શહેરમાં રહેતા કડવા પાટીદાર કુટુંબોના સંપકૅમાં તેમને આવવાનું થયું ........... |
.jpg) |
| વધું વાંચો |
અમારો સંદેશ |
|
|
|
|
|
:: BANASKANTHA LIVE NEWS ::
|
|
|
|
|
|
|
|
:: YOUR DESK (તમારી કોઇ પણ સારી માહિતી ને અહિયાં મુકો) ::
|
|
|
|
|
તમારી કોઇ પણ સારી માહિતી ને અહિયાં મુકો |
|
:: BLOG CATEGORY :: (બ્લોગ કેટેગરી) |
|
|
|
|
:: આ વેબસાઇટ વિષે તમારો પ્રતિભાવ આપો ::
|
|
|
|
|
|
|
|
|
|
|